Gyan Sadhana Scholarship Yojana 2024: ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં સરકારી શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરાયેલ છે. આ યોજનાની અંતર્ગત, ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ…