gyan-sadhana-scholarship-yojana

Gyan Sadhana Scholarship Yojana 2024: ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં સરકારી શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરાયેલ છે. આ યોજનાની અંતર્ગત, ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ…

pandit-din-dayal-upadhyay-awas-yojana

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (2024): Pandit Din Dayal Upadhyay Awas Yojana

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત…

flour-mill-sahay-yojana

Flour Mill Sahay Yojana 2024: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે

ગુજરાત ફ્લોર મિલ સહાય યોજના 2024: રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો આત્મનિર્ભર બને તે ખૂબ જ અગત્યનું છે. Manav Kalyan Yojana Online Form હેઠળ વિવિધ સાધનો માટે સહાય ઉપલબ્ધ છે. હવે પ્રશ્ન થાય છે કે ઘર ઘંટી સહાય યોજનાનો લાભ કોને મળશે? આ લાભ મેળવવા માટે શું કરવું પડે? કયા ડોક્યુમેન્ટની જરૂર પડે?…

kuvarbai-nu-mameru-yojana

Kuvarbai nu Mameru Yojana 2024: સરકાર કન્યાને આપશે 12000 ની સહાય (Mangalsutra Yojana)

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અનેક સાર્વજનિક યોજનાઓ અમલમાં છે. કુંવરબાઈનું મામેરું યોજના પણ આ કલ્યાણકારી યોજનાઓનો એક ભાગ છે. આ યોજના દ્વારા ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે, જેથી તેઓ તેમના દીકરીઓના લગ્ન માટે સાયતાપૂર્ણ રીતે તૈયાર થઈ શકે. આ યોજનાનો લાભ કન્યાઓને સીધા DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) મારફતે…

manav-kalyan-yojana

Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના હેઠળ વ્યવસાયો માટે સહાય કીટ, જુઓ કોને આ યોજનો લાભ મળશે

Manav Kalyan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિવિધ વર્ગોના આર્થિક લાભને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી છે, જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દિકરી યોજના, ખેડૂતો માટે ઇ ખેડૂત પોર્ટલ, અને સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ. માનવ કલ્યાણ યોજના 2024 માટે પણ ઇ ખેડૂત…

smartphone-sahay-yojana

Smartphone Sahay Yojana: સ્માર્ટફોન સહાય યોજના 2024 (6000 રૂપિયાની સહાય મેળવો)

આજના ડિજિટલ યુગમાં, માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં વિવિધ સેવાઓને ઑનલાઈન ઍક્સેસ કરવી આવશ્યક બની ગઈ છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા, ખેડૂતો હવે ખેતીની નવીનતમ પદ્ધતિઓ, હવામાનની આગાહી, સરકારી યોજનાઓ, પાકની રોગચાળો અને ઑનલાઈન મદદ કેન્દ્રોની માહિતી સરળતાથી મેળવી શકે છે. ગુજરાત સરકારે ખેડૂતો સુધી આ મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા માટે ગુજરાત ખેડૂત મફત સ્માર્ટફોન…

vahali-dikri-yojana

Vahali Dikri Yojana 2024: વ્હાલી દીકરી યોજના (દીકરીને મળશે રૂ.1,10,000 ની સહાય)

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારે બેટી બચાવો બેટી પઢાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓ શરૂ કરી છે. ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (મહિલા અને બાળ વિકાસ વિભાગ) ની સ્થાપના કરી છે. આ વિભાગ દ્વારા મહિલાઓના…

vidhva-sahay-yojana

Vidhva Sahay Yojana 2024: ગંગા સ્વરૂપ બહેનોને મળશે 1250/- રૂપિયા દર મહિને (વિધવા સહાય યોજના)

રાજ્યમાં નબળા વર્ગોના લોકો માટે અનેક સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે વૃદ્ધ સહાય યોજના અને દિવ્યાંગ સાધન સહાય. આજે, આ આર્ટિકલમાં, અમે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિધવા સહાય યોજના ગુજરાત વિશે માહિતી આપશું. સરકાર…

palak-mata-pita-yojana

પાલક માતા-પિતાની યોજના: દર મહિને મળશે ₹3,000 ની સહાય (Palak Mata Pita Yojana)

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃદ્ધો અને વિધવાઓ માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આ લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ઉદાહરણ તરીકે, ‘નિરાધાર વૃદ્ધ સહાય’ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચલાવવામાં આવે છે, અને ‘વિધવા સહાય યોજના‘ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આજે…

e-samaj-kalyan-gujarat-registration

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | E Samaj Kalyan Yojana (2024)

નમસ્કાર મિત્રો! મારા બ્લોગ પર આપનું સ્વાગત છે. આ બ્લોગમાં, હું તમને ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ વિશે જાણાવું છું. તાજેતરમાં જ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ SC/ST/EBC લોકોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. હવે રાજ્યના રહેવાસીઓએ સરકારી ઓફિસોની મુલાકાત લીધા વિના, ઘરે બેઠા ગુજરાતની વિવિધ યોજનાઓનો…