Namo Saraswati Yojana: નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીને ભણવા માટે મળશે ₹25,000 ની સહાય, આવી રીતે ફોર્મ ભરો
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024-25માં નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેર કરવામાં આવી હતી. આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સહાય મળશે, જે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. આ યોજનાના લાભાર્થી તે વિદ્યાર્થીઓ છે, જેઓ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…